સાધર્મિક સહાય યોજના (વડોદરા)

JAIN PRAGATI CENTRE
BANYAN CITY

"આ યોજના ફક્ત વડોદરાના સાધર્મિક કુટુંબોને હાલની કપરી પરિસ્થિતિમાં સહાય કરવા માટેની છે, તો જે પણ આ યોજના નો લાભ લેવા માંગતા હોય, તે નીચે આપેલ ફોર્મ વ્યવસ્થિત ભરશો, અમારી સંસ્થામાંથી આપનો સંપર્ક કરવામાં આવશે, અને સહાય કરવામાં આવશે."

"આપની વિગત ક્યાંય જાહેર કરવામાં નહિ આવે"

This is to help the Sadharmiks under the "Sadharmik Sahaay Yojana", You will be given a call and message from
Jain Pragati Center